વકફ કાયદાના ગરમાયેલા રાજકારણ વચ્ચે દાઉદી બોહરા સમાજના લોકોએ કરી PM મોદી સાથે મુલાકાત, માન્યો આભાર
વકફ સુધારા કાયદાને લઈને દેશભરમાં રાજકારણ તેજ બન્યું છે. કેન્દ્રની મોદી સરકાર મુસ્લિમ સમુદાયના હિતમાં તેને જરૂરી ગણાવી રહી છે. ત્યારે કોંગ્રેસ અને મુસ્લિમ સંગઠનો સહિત ઘણા વિપક્ષી પક્ષો તેને…
મુર્શિદાબાદ હિંસામાં બાંગ્લાદેશી આતંકવાદીઓનો હતો હાથ! ગુપ્તચર રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં તાજેતરમાં થયેલી હિંસા અંગે ગુપ્તચર એજન્સીઓએ મોટો દાવો કર્યો છે. એક ગુપ્ત અહેવાલ મુજબ, બાંગ્લાદેશના બે કટ્ટરપંથી આતંકવાદી સંગઠનો – જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) અને અંસારુલ્લા બાંગ્લા ટીમ…
આંબેડકર જયંતિ પર વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું
આંબેડકર જયંતિ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને અનેક ગંભીર આરોપો લગાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ હંમેશા ડૉ. ભીમરાવ આંબેડકરનું અપમાન કરે છે અને…
વક્ફ સુધારા કાયદા પર પ્રથમ વખત PM મોદીએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
વકફ પર નવા કાયદાની રચના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર જાહેર મંચ પરથી નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે અને ગરીબ મુસ્લિમોને તેનો…
Waqf Billને લઇને ઇન્ડિયા ગઠબંધનમાં થયો ડખ્ખો ! સંજય રાઉતે આપ્યું મોટું નિવેદન
વક્ફ (સુધારા) બિલને લઇને હવે ઇન્ડિયા બ્લોકમાં આંતરિક વિખવાદ શરુ થઇ ચુક્યો છે. એક તરફ કોંગ્રેસ અને ડીએમકેએ સંસદ દ્વારા પસાર કરાયેલા આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે અને તેને…
લોકસભાના બજેટ સત્રનો બીજો તબક્કો પૂરો થયો, વકફ સુધારા બિલ સહિત 16 બિલોને મંજૂરી મળી
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ શુક્રવારે બજેટ સત્રની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી. તેમણે કહ્યું કે આ સત્ર દરમિયાન કુલ 16 બિલ પસાર કરવામાં આવ્યા હતા, જેમાં વકફ…
પ્રધાનમંત્રી મોદીએ વક્ફ સુધારા બિલ પસાર થવા પર ખુશી વ્યક્ત કરી, તેને સમાવિષ્ટ વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં વક્ફ સુધારા બિલ પસાર થવા પર ખુશી વ્યક્ત કરી. તેમણે તેને સામાજિક-આર્થિક ન્યાય, પારદર્શિતા અને સમાવેશી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. મોદીએ કહ્યું કે આ…
વકફ સુધારા બિલ સંસદમાં પસાર થયું, રાજ્યસભામાં સમર્થનમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા; હવે રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ
વકફ સુધારા બિલ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું છે. પહેલા આ બિલ લોકસભામાં પસાર થયું હતું અને ગુરુવારે રાજ્યસભામાં પણ પસાર થયું હતું. આ પછી, આ બિલ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં…
વકફ બિલને લઈને JDUમાં બળવો ! આ નેતાએ નીતિશ કુમારને સોંપ્યું રાજીનામું
વકફ સુધારા બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. મુસ્લિમ સંગઠનોના વિરોધ વચ્ચે, NDAના સાથી પક્ષ JDUએ પોતાનું સમર્થન આપ્યું છે. નીતિશ કુમારના આ નિર્ણયથી પાર્ટીમાં મુસ્લિમ નેતાઓની નારાજગી સામે આવી…
Delhi : વક્ફ સુધારા બિલ લોકસભામાં પસાર, હવે રાજ્યસભામાં થશે લિટમસ ટેસ્ટ, જાણો શું છે નંબર ગેમ
બુધવારે રાત્રે લગભગ 1 વાગ્યે લોકસભાએ વકફ સુધારા બિલને બહુમતીથી પસાર કર્યું. બિલના પક્ષમાં 288 મત પડ્યા, જ્યારે તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા. ગૃહે વિપક્ષના તમામ સુધારાઓને ધ્વનિ મતથી નકારી…
















