સરકારી કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’ ગાવું અને વગાડવું ફરજીયાત, નવો પ્રોટોકોલ જાહેર
વંદે માતરમની રચનાની ૧૫૦મી વર્ષગાંઠને નિમિત્તે કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ નવી ગાઇડલાઇન મુજબ, વંદે માતરમના છ શ્લોકનું ગાન અથવા વગાડવું હવે તમામ ખાસ સરકારી કાર્યક્રમોમાં ફરજીયાત…
અમિત શાહે બંગાળ વિજય માટે કાર્યકરોને આપી બ્લૂપ્રિન્ટ: 5 મુખ્ય મુદ્દા અને બૂથ સ્તરે મજબૂત તૈયારી
આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પશ્ચિમ બંગાળમાં રાજનીતિ ગરમાઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં રાજ્યમાં ત્રણ દિવસનો પ્રવાસ કર્યો અને ભાજપના સંગઠન સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી. આ મુલાકાત માત્ર સામાન્ય…
સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી શરૂ, 30 નવેમ્બરે સર્વપક્ષીય બેઠકનું આયોજન
ભારતીય સંસદનું શિયાળુ સત્ર સોમવાર, 1 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. સત્રના સુચારુ સંચાલન માટે, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરન રિજિજુએ જાહેરાત કરી છે કે રવિવાર, 30 નવેમ્બરે સર્વપક્ષીય…
IND – PAK: યુદ્ધવિરામ પર બાબા બાગેશ્વરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું….?
ઓપરેશન સિંદૂરના અસરકારક પરિણામોની ચર્ચા ચાલી રહી છે ત્યારે બાગેશ્વર ધામના મહંત ધીન્દ્રેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પાકિસ્તાન અંગે તીખું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. છતરપુર ખાતેના એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે…










