પીએમ મોદીનો સંદેશ લઈને જયશંકર ઢાકા પહોંચ્યા, ખાલિદા ઝિયાના પુત્રને સોંપ્યો પત્ર

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાના નિધન પર ભારતે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો શોક પત્ર અને ભારત સરકાર…

17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત ફરેલા તારિક રહેમાને યોજી રેલી, શેખ હસીના વિશે એક પણ શબ્દ બોલ્યા નહીં

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાને, જેઓ 17 વર્ષ પછી પોતાના વતન પરત ફર્યા હતા, ગુરુવારે તેમના સ્વાગત માટે આયોજિત એક રેલીને સંબોધિત કરી. હજારો લોકોની ભીડને…