એશિયા કપ જીત્યા બાદ વડાપ્રધાન મોદીની પોસ્ટ પર કેપ્ટન સૂર્યકુમાર યાદવે શું કહ્યું ? જાણો વિગત

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને એશિયા કપ ટ્રોફી પર કબજો કર્યો હતો. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું. વધુ નોંધપાત્ર વાત એ છે કે સમગ્ર…