Maharashtra: જાલનામાં કથા દરમ્યાન વાવાઝોડાને કારણે મંડપ ધરાશાયી, 25 લોકો ઘાયલ
મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં રવિવારે એક દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે. બાજરખેડા ગામમાં આયોજિત શિવ મહાપુરાણ કથાના કાર્યક્રમ દરમિયાન ભારે પવનને કારણે કામચલાઉ મંડપ ધરાશાયી થતાં કુલ 25 લોકો ઘાયલ થયા…
દિલ્હી-NCR માં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી, એક વ્યક્તિનું મોત, 6 ઘાયલ
શુક્રવારે સાંજે દિલ્હી-NCR માં આવેલા શક્તિશાળી વાવાઝોડા અને ધૂળના તોફાને ભારે વિનાશ સર્જ્યો હતો. ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા, ઇમારતોને નુકસાન થયું અને માર્ગ અકસ્માતો થયા. આ ખરાબ હવામાનને કારણે…








