રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની નિમણૂક પર રાજકીય ચર્ચા, જયરાજસિંહ જાડેજાનું સ્પષ્ટ નિવેદન
રાજકોટ રેન્જના આઈજી તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂકને લઇને સૌરાષ્ટ્રના રાજકારણમાં તંગદિલી સર્જાઈ છે. આ મામલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જાહેર નિવેદન આપીને અફવાઓનો જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટથી…
સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવ ઘટ્યા, ખેડૂત મફતના ભાવે વેચવા મજબૂર
સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં ગંભીર ઘટ જોવા મળતા ખેડૂતો મફતના ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, તેઓને ડુંગળી માટે માત્ર 60 થી 70 રૂપિયા પ્રતિ મણ મળતા…








