સંજય રાઉતે કહ્યું અન્ના હજારે ભાજપના ભ્રષ્ટાચાર સામે કેમ મૌન?, અન્ના હજારેએ આપ્યો વળતો જવાબ

ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મંગળવારે અણ્ણા હજારે પર મોટો આરોપ લગાવ્યો . તેમણે કહ્યું કે 2014 પછી, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની સરકારોમાં ભ્રષ્ટાચાર છે, પરંતુ અણ્ણા હજારેએ…

AAPની હાર પર બોલ્યા સંજય રાઉત, ગઠબંધનની રાજનીતિમાં કોઇ ઘમંડ ન હોવો જોઇએ

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર વિપક્ષી પક્ષોની એકતા પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. આ દરમિયાન, શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ને સલાહ આપી…

રાહુલ ગાંધી ડરવાવાળા વ્યક્તિ નથી, અમે બધા તેમની સાથે ઉભા છીએઃ સંજય રાઉત

ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મુંબઈમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભાજપના લોકોએ મુંબઈમાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કર્યો. જો આ…