બરેલીના મૌલાનાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેતવણી આપી, કહ્યું: “અન્ય ધર્મોનું અપમાન નહીં”
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને મુસ્લિમ ધર્મગુરુઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. તાજેતરમાં, બરેલીના પ્રખ્યાત મૌલાના શહબુદ્દીન રઝવીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદનો પર આકરી પ્રતિક્રિયા આપી છે.…
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર ફરી હિંસા, જાહેરમાં વધુ એક યુવાનની નિર્મમ હત્યા
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર હિંસા અને લિંચિંગની ઘટનાઓ ફરી વધી રહી છે. ગુરુવારે સુનામગંજ જિલ્લામાં 25 વર્ષના હિન્દુ યુવાન જૉય મહાપાત્રોનું જાહેરમાં નિર્મમ રીતે હત્ય કરવામાં આવી છે. ઘટનાનું વર્ણન:…








