અયોધ્યામાં રામલલાનો અભિષેક: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને સીએમ યોગી હાજર રહેશે

બુધવારે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રતિષ્ઠા દ્વાદશીની વિશેષ ઉજવણી તરીકે રામલલાનો ભવ્ય અભિષેક યોજાશે. આ ધાર્મિક વિધિમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાગ લેશે. સંરક્ષણ…

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મોરારી બાપુની બરસાનાની રામકથાની લીધી મુલાકાત, જાણો વિગત

બ્રજની પવિત્ર ધરતી બરસાનામાં ચાલી રહેલી પ્રસિદ્ધ મોરારી બાપુની માનસ ગૌ સૂક્ત રામકથા દરમિયાન લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ વિશેષ સંબોધન કર્યું. તેમણે આ પવિત્ર ભૂમિ અને રામકથાના મહત્ત્વને ઉજાગર…