ગૌહત્યાના કેસમાં આરોપીને સજા, હર્ષ સંઘવીએ પોસ્ટ કરી શેર

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૌ રક્ષાને લઈને આજે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, અમે ગૌ રક્ષા કરવાના ફક્ત દાવા કરતા નથી. પરંતુ ગૌ રક્ષા…

UAE અને સાઉદી અરબમાં ભારતીયોને ફાંસની સજાના આંકડા ચિંતાજનક, કાનુની સહાય મોટેભાગે નિષ્ફળ

સંયુક્ત આરબ અમીરાત (UAE)માં તાજેતરમાં બે ભારતીય નાગરિકોને અલગ અલગ હત્યાના કેસમાં ફાંસી આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે પુષ્ટિ આપી છે કે આ વ્યક્તિઓની ઓળખ મુહમ્મદ રિનાશ અરંગીલોટ્ટુ અને મુરલીધરન…

શું ભારત શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલશે, શેખ હસીનાને કેટલી સજા થઇ શકે છે, શું કહે છે બાંગ્લાદેશના કાયદા ?

તખ્તાપલટ બાદ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના 5 ઓગસ્ટ 2024ના રોજ ભારત આવ્યા હતા. ત્યારથી તે ભારતમાં રહે છે. જો બાંગ્લાદેશની વાત કરીએ તો હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ…