પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મુનીરની સેના પર હુમલો, IED બ્લાસ્ટમાં એક કેપ્ટન સહિત છ સૈનિકોના મોત

પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પાકિસ્તાની સેનાને નિશાન બનાવીને વધુ એક હુમલો થયો છે. બુધવારે સુરક્ષા દળોના કાફલાને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો IED વિસ્ફોટ દ્વારા…

વાટાઘાટો નિષ્ફળ! પાક-અફઘાન તણાવ ચરમસીમાએ, ખ્વાજા આસિફના યુદ્ધ સંકેતથી ચકચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો આખરે નિષ્ફળ નીવડી છે. બંને દેશોના સરકારી માધ્યમોએ વાટાઘાટો તૂટી પડવા માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા છે. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા મુજબ, કાબુલ સરકારે…

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા, જાણો કોણે કરી મધ્યસ્થા

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે. કતારના દોહામાં યોજાયેલી વાટાઘાટો દરમિયાન, બંને દેશો તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. આ યુદ્ધવિરામ તુર્કીની મધ્યસ્થી દ્વારા કરવામાં આવ્યો હતો. કતારે…

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે તણાવ ચરમસીમાએ: કાબુલ પર હવાઈ હુમલાં પછી ગોળીબાર, યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કાબુલ સહિત અનેક અફઘાન શહેરોમાં પાકિસ્તાની હવાઈ હુમલાઓના દાવાઓ વચ્ચે હવે સરહદ પર ગોળીબાર અને…

આર્મી ચીફે પાકિસ્તાનને આપી ચેતવણી, ઓપરેશન સિંદૂર 2.0 મામલે જાણો શું કહ્યું

ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને એક મોટી ચેતવણી આપી છે. સેના પ્રમુખે પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેણે આતંકવાદ બંધ કરવો પડશે નહીંતર તેની ભૂગોળ બદલાઈ જશે.…

પાકિસ્તાનના ક્વેટામાં આત્મઘાતી હુમલો… 10 લોકોએ ગુમાવ્યા જીવ, જુઓ વીડિયો

પાકિસ્તાન ફરી એકવાર બોમ્બ વિસ્ફોટોથી હચમચી ઉઠ્યું છે. મંગળવારે અશાંત બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં એક મોટો બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા હતા અને 30 ઘાયલ થયા…

PoKમાં નાગરિકો અને સુરક્ષા દળો આમને-સામને, ઇન્ટરનેટ સેવા બંધ

પાકિસ્તાનમાં બળવાના અવાજો વધુ જોરથી વધી રહ્યા છે. એક તરફ બલૂચ લડવૈયાઓ પાકિસ્તાની સેનાને પરેશાન કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ બળવો ફાટી નીકળ્યો છે, જેમાં હજારો લોકો…

T20 કેપ્ટન સૂર્યકુમારની આ જાહેરાતે જીત્યું ભારતીયોનું દિલ, જાણો શું કહ્યું

ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ એશિયા કપની બધી મેચોમાંથી તેમની ફી ભારતીય સેનાને દાન કરશે. રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યા બાદ…

પાકિસ્તાનને મોટો ફટકો, બલુચ નેતાએ કરી આઝાદીની જાહેરાત… જાણો શું છે મામલો

ભારત તરફથી વળતો જવાબ મેળવ્યા બાદ પાકિસ્તાનને હવે બલુચિસ્તાન તરફથી મોટો ફટકો પડ્યો છે. બુધવારે એક મોટા બલૂચ નેતાએ પાકિસ્તાનથી બલૂચિસ્તાનની આઝાદીની ઔપચારિક જાહેરાત કરી. આ મોટા નેતાનું નામ મીર…

શશિ થરૂરે પાકિસ્તાનના નાપાક કૃત્યને લઈ કર્યું ટ્વિટ, જાણો શું કહ્યું

લાંબા તણાવ બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે કરાર થયો. પરંતુ યુદ્ધવિરામના થોડા કલાકો પછી જ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, જેના પર કોંગ્રેસ નેતા શશિ થરૂરે પ્રતિક્રિયા આપી છે.…