“2026 સુધીમાં દેશ નક્સલવાદથી મુક્ત થઈ જશે” – ગૃહમંત્રી અમિત શાહનું મોટું એલાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદના ઘરમાં ઘુંસીને કડક લહેજામાં મોટું નિવેદન આપ્યું છે કે “2026ના માર્ચ મહિનાની અંતિમ તારીખ પહેલા દેશને સંપૂર્ણપણે નક્સલવાદ મુક્ત બનાવી દેવામાં આવશે.” તેમણે નક્સલ સમસ્યાના…