રાજનાથ સિંહનો સિંધ પ્રાંત પર મોટું નિવેદન: ‘સરહદ ક્યારે બદલાય, કોઈને ખબર નથી’
રક્ષણ પ્રધાન રાજનાથ સિંહ એ દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સિંધિ પરિસંવાદ દરમિયાન સિંધ પ્રાંત અને તેની સાંસ્કૃતિક ઓળખ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભલે આજે સિંધ ભારતની…
જમ્મુ-કાશ્મીર: હંદવારા જંગલમાં આતંકીઓનું ભૂગર્ભ ઠેકાણું શોધાયું, મોટી સંખ્યામાં હથિયારો-વિસ્ફોટકો જપ્ત
જમ્મુ અને કાશ્મીરનાં ઉત્તર ક્ષેત્ર હંદવારા ખાતે સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. નૌગામ સેક્ટરના નીરિયાન જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોએ એક ભૂગર્ભ આતંકી ઠેકાણું શોધીને નષ્ટ કર્યું છે. અહીંથી મોટી…
ગુજરાત ATSએ પકડ્યું મોટું આતંકવાદી નેટવર્ક, ISIS-સંબંધી સંગઠન દ્વારા ભારે હુમલાની યોજના
ગુજરાત ATS (Anti-Terrorism Squad) દ્વારા થયેલી તાજેતરની તપાસમાં અત્યંત ચોંકાવનારા નિર્દેશો મળ્યા છે. એક સગીન ગુરુહ રચી રહી હતી જે સમગ્ર ગુજરાતને નષ્ટ કરવાની તેની યોજના પર કાર્યરત હતી. મુખ્ય…
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NMCની મોટી કાર્યવાહી, સંડોવાયેલા 4 ડૉક્ટરોની નોંધણી કરવામાં આવી રદ
દિલ્હીમાં થયેલા ભયાનક આતંકવાદી વિસ્ફોટના પગલે રાષ્ટ્રીય મેડિકલ કાઉન્સિલ (NMC) એ એક મોટા પગલાં દ્વારા 4 ડૉક્ટરોની મેડિકલ નોંધણી તાત્કાલિક રદ કરી દીધી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ તેમજ રાજ્ય…
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી: સુરક્ષા દળોએ મુખ્ય આરોપી ઉમર નબીનું ઘર ઉડાવી દીધું, જાણો વિગત
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. તપાસમાં મુખ્ય આરોપી ગણાતા ડૉ. ઉમર નબીના જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલા ઘર પર સુરક્ષા દળોએ ગઈકાલે…
દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ: એન્જિનિયરથી ડૉક્ટર અને મૌલવી સુધી, વ્યાવસાયિકોની આડમાં આતંકવાદી કાવતરું
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા સામે સોમવાર, 10 નવેમ્બરના રોજ I-20 કારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં દસ લોકોના મૃત્યુ અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે વિસ્ફોટ કરનાર કાર…
અલ-ફલાહ યુનિવર્સિટી સામે સરકારની મોટી કાર્યવાહી: સભ્યપદ રદ, તપાસ એજન્સીઓ સક્રિય
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા તાજેતરના આતંકવાદી હુમલા બાદ તપાસ એજન્સીઓની કાર્યવાહી સતત તેજ બની રહી છે. આ કડીમાં હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી સામે કેન્દ્ર અને રાજ્ય સ્તરે મોટી…
ગુજરાત ATS નો સૌથી મોટો ખુલાસો: આતંકી ડો. અહેમદ સૈયદના હૈદરાબાદ ઘરમાંથી મળી કેમિકલ લેબ, જાણો વિગત
ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા 3 આતંકીઓમાંના એક ડો. અહેમદ સૈયદ સંબંધિત વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ATSની તપાસ દરમિયાન હૈદરાબાદમાં રહેલા ડો. અહેમદ સૈયદના મકાન નંબર 9, અસદ મંઝીલમાંથી…
Delhi Blast Case : એજન્સીઓ કરશે ફંડિંગની તપાસ, ગૃહપ્રધાન શાહની બેઠક બાદ લેવાયો મોટો નિર્ણય
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ કેસમાં હવે ભંડોળ અને ફંડિંગના સ્ત્રોતોની તપાસ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગુરુવારે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો…
ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ પર મોટો ખુલાસો, ઝેરી કેમિકલ્સને લઇ…….
ગુજરાત ATS દ્વારા પકડાયેલા ત્રણ આતંકીઓને લઈને હવે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે પાકિસ્તાની હેન્ડલર ‘અબુ’ એ મુખ્ય આરોપી અહેમદ સૈયદ ને ₹1 લાખ આપ્યા હતા…















