PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કર્યો ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ, જાણો શું કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 129મો એપિસોડ આજે પ્રસારિત થયો. આ વર્ષનો આ છેલ્લો એપિસોડ હતો. પીએમ મોદીએ 2025માં દેશની સિદ્ધિઓ તેમજ નવા વર્ષ 2026ના પડકારો, શક્યતાઓ અને…