26/11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ બાદ પાકિસ્તાને પ્રતિક્રિયા કરી, રાણાથી બાંધી દૂરી

મુંબઈ 26/11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ અંગે પાકિસ્તાનનું પહેલું નિવેદન આવ્યું છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે એક વિડીયો નિવેદન જારી કરીને કહ્યું કે રાણાએ છેલ્લા બે દાયકામાં પોતાના પાકિસ્તાની…

26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને આજે કરવામાં આવશે ભારત પ્રત્યાર્પણ, ખાસ જેલોમાં સુરક્ષા વ્યવસ્થા કરાઇ

  મુંબઈ 26/11 હુમલાના મુખ્ય કાવતરાખોર તહવ્વુર રાણાને હવે ભારત લાવવામાં આવી રહ્યો છે. યુએસ ન્યાયતંત્રની ભલામણો અનુસાર, દિલ્હી અને મુંબઈની ખાસ જેલોમાં રાણા માટે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.…