અમિત શાહનું મોટું નિવેદન : 2026 સુધીમાં ભારતને નક્સલ મુક્ત કરવાની સરકારની ઐતિહાસિક યોજના

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદ સામેની લડાઈને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે કેન્દ્ર સરકારે 31 માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદનો સંપૂર્ણ અંત લાવવાનો…

Gandhinagar : અસામાજીક તત્વોની દાદાગીરી હવે નહીં ચાલે, હર્ષ સંઘવીએ કહ્યું-કોઈ દંગા મચાવશે તો દાદાનું બુલડોઝર ફરશે

ગૃહ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચાનો વિધાનસભામાં જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં એક શાંત અને પ્રગતિશીલ રાજ્ય તરીકેનું બહુમાન મેળવતું રહ્યું છે.…