સંજય રોયને આજીવન કેદ મમતા સરકારને નથી મંજુર, ફાંસીની સજા અપાવવા માટે હાઇકોર્ટમાં માંગ

પશ્ચિમ બંગાળ સરકાર આરજી કાર મેડિકલ કોલેજ રેપ-મર્ડર કેસમાં કોલકાતા હાઈકોર્ટમાં પહોંચી છે. મમતા સરકારે આ કેસમાં દોષિત સંજય રોયને આજીવન કેદની સજા કરવાના સિયાલદહ કોર્ટના નિર્ણય સામે આ વલણ અપનાવ્યું છે. એડવોકેટ જનરલ કિશોર દત્તાએ જસ્ટિસ દેવાંશુ બાસાકની ખંડપીઠમાં અરજી દાખલ કરીને સંજય રોયને મૃત્યુદંડની માંગણી કરી છે. RGKar રેપ-મર્ડર કેસમાં સજાની જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. દોષિત સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં એવી અટકળો હતી કે ગુનેગારને ફાંસીની સજા થશે પરંતુ તે મહત્તમ સજામાંથી બચી ગયો. -> સિયાલદહ કોર્ટે મોતની સજા કેમ ન આપી? :- સજાની જાહેરાત પહેલા થયેલી સુનાવણીમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અનિર્બાન દાસે આ સમગ્ર કેસને ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણાવ્યો ન હતો. તેનો અર્થ એ…

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં TMC અને SP આમ આદમી પાર્ટીની સાથે, આપ્યો ખુલ્લો સપોર્ટ

દિલ્હી વિધાનસભાચૂંટણીમાં TMC સુપ્રીમો મમતા બેનર્જી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ આમ આદમી પાર્ટીના સમર્થનમાં છે.. ચૂંટણી પંચે મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના શેડ્યૂલની જાહેરાત કરી હતી, ત્યારબાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં ભાજપનો સફાયો કરી દેશે -> TMCએ દિલ્હીમાં AAPને સમર્થન આપ્યું :- ટીએમસી નેતા કુણાલ ઘોષે કહ્યું કે અમને આશા છે કે દિલ્હીમાં ફરીથી આમ આદમી પાર્ટીની સરકાર આવશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં ભાજપનો સંપૂર્ણ સફાયો થઈ જશે. -> અખિલેશે કહ્યું માત્ર AAP જ ભાજપને હરાવી શકે છે :- આ પહેલા મંગળવારે સપા સુપ્રીમો અખિલેશ યાદવે પણ આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આમ આદમી પાર્ટીના…