UP : પ્રયાગરાજમાં વાયુસેનાનું એક ટ્રેઇની પ્લેન થયું ક્રેશ, બંને પાયલોટનો થયો બચાવ

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં વાયુસેનાનું એક ટ્રેઇની પ્લેન ક્રેશ થયું. ટેકનિકલ ખામી સર્જાતા વિમાન તળાવમાં ક્રેશ થયું. મોટી દુર્ઘટના ટળી ગઈ. બંને પાયલોટને નાની-મોટી ઇજાઓ સાથે બચાવી લેવામાં આવ્યા. સ્થાનિક લોકોએ તેમને…