કરોડોની ભીડ દ્વારા નદીમાં સ્નાન છતા મહાકુંભમાં નથી ફેલાઇ બીમારી, ન્યુક્લિઅર ટેક્નોલોજીને જાય છે શ્રેય

અત્યાર સુધીમાં ૫૦ કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે, પરંતુ અત્યાર સુધી મહાકુંભમાં કોઈ પણ પ્રકારની બીમારી ફેલાવાના કોઈ સંકેત નથી. આ આંકડો અમેરિકા અને રશિયાની સંયુક્ત વસ્તી કરતાં…

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મહાકુંભની સમય મર્યાદા વધારવાની કરી માંગ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મહાકુંભની સમય મર્યાદા વધારવાની માંગ કરી છે. તેમણે આ પાછળનો તર્ક પણ સમજાવ્યો છે. તેમણે કહ્યું છે કે દેશમાં હજુ પણ ઘણા લોકો છે જે…

બોલિવૂડ સુંદરી ‘સાધ્વી’ બની: મમતા કુલકર્ણીએ મહાકુંભમાં ‘સન્યાસ’ લીધો; તે કિન્નર અખાડાના મહામંડલેશ્વર બન્યા.

‘કરણ અર્જુન’, ‘બાઝી’ અને ‘ચાઇના ગેટ’ જેવી ફિલ્મોમાં અભિનય કરનાર 90ના દાયકાની પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણી આધ્યાત્મિક યાત્રા પર નીકળી ગઈ છે. તેણે પોતાની ગ્લેમરસ દુનિયા છોડી દીધી છે…

પ્રયાગરાજ: મહાકુંભમાં એક તંબુમાં સિલિન્ડર બ્લાસ્ટથી ભીષણ આગ લાગી, ફાયર વિભાગે તાત્કાલિક મેળવ્યો કાબુ

–> વિશાળ મહાકુંભમાં સલામતી વ્યવસ્થાના ભાગ રૂપે સ્થળ પર પહેલેથી જ પાર્ક કરેલી ફાયર ટ્રકો અસરગ્રસ્ત વિસ્તારમાં દોડી ગઈ અને આગ બુઝાવી:-     B INDIA પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં…

સ્ટીવ જોબના પત્ની લોરેન પોવેલે એક વર્ષ પહેલાજ અપનાવ્યો હતો સનાતન માર્ગ

એપલના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલે આ મહાકુંભમાં ઘણી બધી હેડલાઇન્સ બનાવી છે. હાલમાં, તેમને પ્રયાગરાજથી પાછા ફર્યાને બે દિવસ થઈ ગયા છે, પરંતુ તેમના વિશે ચર્ચા હજુ પણ…