Navsari : નવસારીમાં મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીનું સંબોધન, કહ્યું-“પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ માટે માતૃશક્તિને નમન કરૂ છું.”
B INDIA Navsari : નવસારીનાં વાંસી-બોરસીમાં ‘લખપતિ દીદી’ કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ” મહાકુંભમાં માતા ગંગાના આશીર્વાદ મળ્યા હતા અને આજે માતૃશક્તિના આ મહાકુંભમાં તેમને બધી માતાઓ…
રામ મંદિરથી મહાકુંભ સુધી… મુખ્યમંત્રી યોગીએ ગૃહમાં વિપક્ષ પર પ્રહાર કર્યા
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે વિધાનસભામાં સમાજવાદી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા. સીએમ યોગીએ કહ્યું કે હવે રાજ્યમાં કોઈ સમાજવાદી ભેદભાવ નથી. સીએમ યોગીએ કહ્યું કે પૈસા સરકારે ખર્ચ્યા પણ…








