પુણ્ય કમાવવાનો અવસર: માઘ પૂર્ણિમા પર ‘રવિ પુષ્ય યોગ’નો મહાસંયોગ

હિન્દુ ધર્મમાં માઘ માસની પૂર્ણિમાનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે અને વર્ષ 2026માં આ દિવસ શ્રદ્ધાળુઓ માટે બમણું પુણ્ય લઈને આવી રહ્યો છે. 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ ઉજવાતી આ પૂર્ણિમા માઘ સ્નાનનો અંતિમ દિવસ છે. ધાર્મિક માન્યતા મુજબ, આ દિવસે દેવતાઓ સ્વર્ગમાંથી ઉતરીને પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. તેથી, ગંગા કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અશ્વમેધ યજ્ઞ જેવું ફળ મળે છે. આ વર્ષે રવિવારે આવી પૂર્ણિમા સૂર્ય ઉત્તરાયણમાં હોવાને કારણે સૌભાગ્ય અને આરોગ્ય માટે ખૂબ શુભ માનવામાં આવે છે. રવિ પુષ્ય યોગ આ વર્ષે માઘ પૂર્ણિમા પર સવારે 7:09 થી 11:58 સુધી ‘રવિ પુષ્ય યોગ’નો સંયોગ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલું દાન અને પૂજા અક્ષય ફળ આપે છે. શ્રદ્ધાળુઓ માટે શ્રેષ્ઠ સમય 5:24 થી…

Diwali 2025 : દિવાળી છે ક્યારે?, જાણો લક્ષ્મી પૂજાનું સાચું મુહૂર્ત અને તારીખ

દિવાળી, જેણે પ્રકાશના પર્વ તરીકે ઓળખાણ મેળવી છે, ભારતમાં અને સમગ્ર વિશ્વમાં હર્ષ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. લોકો પોતાના ઘરોને દીવો, લાઈટ અને રંગોળીથી શણગારે છે અને માતા લક્ષ્મીની પૂજા કરીને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. હાલમાં, દિવાળી 2025ને લઈને ઘણા લોકો ગૂંચવણમાં છે. કારણ કે કારતક અમાવસ્યા તિથિ બે દિવસ ચાલશે. તો શું દિવાળી 20 ઓક્ટોબરના રોજ ઉજવવી જોઈએ કે પછી 21 ઓક્ટોબરના રોજ? આસો અમાસ તિથિ – ક્યારે શરૂ અને ક્યારે પૂર્ણ? અમાવસ્યા તિથિ શરૂ: 20 ઓક્ટોબર 2025, બપોરે 3:44 વાગ્યે અમાવસ્યા તિથિ સમાપ્ત: 21 ઓક્ટોબર 2025, સાંજે 5:55 વાગ્યે એટલે સાચી દિવાળી ક્યારે ઉજવવી? હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર, પ્રદોષ કાળ અને મહાનિશીથ કાળ દરમિયાન લક્ષ્મી પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.…