જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં 3 લોકોના મોત, કાશ્મીર જવાનો રસ્તો બંધ

શ્રીનગર: ભારે વરસાદને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નશરી અને બનિહાલ વચ્ચે લગભગ 12 સ્થળોએ ભૂસ્ખલન અને કાદવ ધસી પડવાના બનાવો બન્યા છે.ભારે વરસાદને કારણે કેન્દ્રશાસિત પ્રદેશમાં ભૂસ્ખલન અને અચાનક…