દિલ્હીમાં ભારત-લિબિયા સંબંધોમાં નવી ગતિ: વિદેશ મંત્રી જયશંકરે યોજી લિબિયન સમકક્ષ સાથે મહત્વપૂર્ણ મંત્રણા

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નવી દિલ્હીમાં લિબિયાના વિદેશ મંત્રી એલ્તાહર એલ્બાૌર (Eltahir S M Elbaour) સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. આ લિબિયન વિદેશ મંત્રીની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે…

‘ભારત ખુદ નક્કી કરશે કે પોતાનો બચાવ કેવી રીતે કરવો’, જયશંકરે નામ લીધા વગર કોને આપી ચેતવણી?

ભારતના વિદેશ મંત્રી ડૉ. જયશંકરે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત આતંકવાદ સામે સ્વ-બચાવના પોતાના અધિકારનો ઉપયોગ કરશે અને કોઈ અન્ય દેશ ભારત તેના બચાવમાં શું કરશે અને શું…

G7 બેઠકમાં જયશંકરે ગુટેરેસ સાથે નોંધાવી મહત્વપૂર્ણ ચર્ચા, વૈશ્વિક પરિસ્થિતિ અને ભારતની ભૂમિકા પર ભાર

G7 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક પરિસ્થિતિ, પ્રદેશીય તણાવ અને બહુપક્ષીય વ્યવસ્થામાં ભારતની ભૂમિકા અંગે…

શાહબાઝે ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, શાંતિ મંત્રણાની અપીલ પણ કરી

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારત સાથે શાંતિ મંત્રણાની અપીલ કરી છે. જોકે, સાથે જ તેઓએ જમ્મુ-કાશ્મીર સહિતના “પડતર મુદ્દાઓ” ઉકેલવાની જરૂરિયાત પણ રજુ કરી છે, જેને લઈને…

ભારત-ચીનના સંબંધોને ફરીથી પૂર્વવત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએઃ એસ જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે કહ્યું કે 2020 માં ગાલવાન ખીણમાં થયેલી અથડામણ અને તણાવ પછી ભારત અને ચીન સંબંધોને ફરીથી પૂર્વવત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે તણાવપૂર્ણ…

લંડનમાં ચેથમ હાઉસની બહાર ખાલિસ્તાનીઓએ કર્યા દેખાવો, જયશંકરની કાર રોકવાનો કર્યો પ્રયાસ

વિદેશ મંત્રી એસ. જયશંકરની બ્રિટન મુલાકાત દરમિયાન ખાલિસ્તાની તોફાનીઓએ ફરી એકવાર બધી હદો પાર કરી દીધી છે. તેમણે લંડનમાં ચેથમ હાઉસની બહાર ભારે હોબાળો મચાવ્યો. જયશંકરે આ જ ચેથમ હાઉસમાં…

ટ્રમ્પના તાબડતોબ નિર્ણયો પર બોલ્યા જયશંકર ‘આમાં આશ્ચર્ય પામવા જેવું કંઇ નથી’

વિદેશ મંત્રી એસ જયશંકર કહે છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાની વિદેશ નીતિમાં પરિવર્તન સંપૂર્ણપણે અપેક્ષિત છે. તેમણે કહ્યું કે વસ્તુઓ બરાબર વિચાર્યા મુજબ થઈ રહી છે અને તેમાં…