ત્રીજી વખત ચૂંટણી લડવાના સવાલ પર બોલ્યા યોગી ‘હું પ્રયાસ નહીં કરુ, પાર્ટી પ્રયાસ કરશે’
ANIએ બુધવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ઇન્ટરવ્યુ પ્રકાશિત કર્યો. આ ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે સીએમ યોગીને ગોરખપુરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડવા સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમના જવાબે રાજકીય…
ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજને માનહાનિ કેસમાં મોટી રાહત, કોર્ટે સત્યેન્દ્ર જૈનની અરજી ફગાવી
રાઉસ એવન્યુ કોર્ટે આજે ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજને માનહાનિ કેસમાં મોટી રાહત આપી છે. કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન દ્વારા ભાજપના સાંસદ સામે દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસ…
નીતિશ પાછા ફરવા માંગતા હોય તો દરવાજા ખુલ્લા, તેમની બધી ભૂલો માફ કરી દઇશુઃ લાલુ યાદવ
રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે નવા વર્ષના અવસર પર નીતિશ કુમારને લઈને મોટું નિવેદન આપ્યું છે. પુત્ર તેજસ્વી યાદવના નિવેદન પર પલટવાર કરતા લાલુ પ્રસાદ યાદવે સ્પષ્ટ કહ્યું…









