પુણ્ય કમાવવાનો અવસર: માઘ પૂર્ણિમા પર ‘રવિ પુષ્ય યોગ’નો મહાસંયોગ
હિન્દુ ધર્મમાં માઘ માસની પૂર્ણિમાનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે અને વર્ષ 2026માં આ દિવસ શ્રદ્ધાળુઓ માટે બમણું પુણ્ય લઈને આવી રહ્યો છે. 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ ઉજવાતી આ પૂર્ણિમા માઘ સ્નાનનો અંતિમ દિવસ છે. ધાર્મિક માન્યતા મુજબ, આ દિવસે દેવતાઓ સ્વર્ગમાંથી ઉતરીને પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. તેથી, ગંગા કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અશ્વમેધ યજ્ઞ જેવું ફળ મળે છે. આ વર્ષે રવિવારે આવી પૂર્ણિમા સૂર્ય ઉત્તરાયણમાં હોવાને કારણે સૌભાગ્ય અને આરોગ્ય માટે ખૂબ શુભ માનવામાં આવે છે. રવિ પુષ્ય યોગ આ વર્ષે માઘ પૂર્ણિમા પર સવારે 7:09 થી 11:58 સુધી ‘રવિ પુષ્ય યોગ’નો સંયોગ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલું દાન અને પૂજા અક્ષય ફળ આપે છે. શ્રદ્ધાળુઓ માટે શ્રેષ્ઠ સમય 5:24 થી…
પદ્મ પુરસ્કારનું નામ ‘પદ્મ’ રાખવાનો આધ્યાત્મિક અર્થ, જાણો વિગત
દર વર્ષે જ્યારે પદ્મ પુરસ્કારની સૂચિ જાહેર થાય છે, ત્યારે સમગ્ર દેશમાં ગૌરવનો મૌસમ વહી જાય છે. કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવા જેવા ક્ષેત્રોમાં પોતાનું જીવન નિર્ભયતાપૂર્વક સમર્પિત કરનારી વિભૂતિઓને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી નવાજવામાં આવે છે. પરંતુ આ પુરસ્કારો માત્ર મેડલ અને પ્રશસ્તિ પત્રથી સીમિત નથી; તેમા ભારતની હજારો વર્ષ જૂની આદ્યાત્મિક ચેતના છુપાયેલી છે. પદ્મ પુરસ્કારની સ્થાપના: – સ્થાપના: 2 જાન્યુઆરી 1954 – સત્તાવાર જાહેરખબરો: 8 જાન્યુઆરી 1955 – કેટેગરીઝ: પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, પદ્મશ્રી ‘પદ્મ’ નામની પાવનતા: ‘પદ્મ’ એ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ છે કમળનું ફૂલ. ભારતીય સંસ્કૃતિમાં કમળ માત્ર એક ફૂલ નથી; તે જીવન દર્શનનું પ્રતિક છે. કમળ કીચડમાં ઉગે છે, પણ ક્યારેય દુષિત નથી થાય. આ રીતે, પદ્મ…








