131 સેલિબ્રિટીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે, અભિનેતા ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે

પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે પાંચ હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે, જ્યારે પદ્મ ભૂષણ પુરસ્કાર માટે ૧૩ હસ્તીઓ અને પદ્મશ્રી પુરસ્કાર માટે ૧૧૩ હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે.   વર્ષ 2026…

પ્રભાસની ‘ધ રાજા સાબ’ 100 કરોડ ક્લબમાં પ્રવેશી, ત્રણ દિવસમાં તોડી નાંખ્યો બોક્સ ઓફિસ રેકોર્ડ

સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ “ધ રાજા સાબ” 9 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થઇ અને ફેન્સમાં જોરદાર હિટ સાબિત થઈ છે. ફિલ્મ રિલીઝ થયા બાદ પહેલા દિવસે સારી કમાણી કરી, જ્યારે…

અમદાવાદ: ફિલ્મ ‘ધુરંધર’ ને લઇ બલોચ સમુદાયની અરજી પર હાઈકોર્ટની સુનાવણી, જાણો શું છે મામલો

તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ધુરંધરમાં બલોચ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે દાખલ થયેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ગાંધીનગરના બે અરજદારોએ…

બોક્સ ઓફિસ પર ધમાકેદાર સફળતા બાદ ‘ધુરંધર’ લદ્દાખમાં કરમુક્ત, કમાણીમાં આવશે વધુ ઉછાળો

લદ્દાખમાં ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર પોતાની અપેક્ષાઓથી પણ વધુ સારું પ્રદર્શન કરી રહી છે. રિલીઝને લગભગ એક મહિનો વીતી ગયો હોવા છતાં ફિલ્મની કમાણીમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી.…

અલ્લુ અર્જુનને થશે જેલ? સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં પોલીસ દ્વારા દાખલ કરાઈ ચાર્જશીટ

હૈદરાબાદના પ્રસિદ્ધ સંધ્યા થિયેટરમાં પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન થયેલ દોડાકાંડના કાયદાકીય ફેરવાં પર પહોંચી છે. ગયા વર્ષે થયેલ આ ઘટનામાં એક મહિલા મોતને ભેટી ગઈ હતી અને njenા પુત્રને ઈજા થઈ…

પાકિસ્તાનમાં ‘ધુરંધર’ પર પ્રતિબંધ છતાં FA9LA ગીતથી પ્રભાવિત થયા બિલાવલ ભુટ્ટો, જાણો વિગત

બોલિવૂડ ફિલ્મ *‘ધુરંધર’*ની લોકપ્રિયતા ફક્ત ભારત પૂરતી સીમિત રહી નથી, પરંતુ તે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચામાં છે. ખાસ કરીને પાકિસ્તાનમાં ફિલ્મ પર સત્તાવાર પ્રતિબંધ હોવા છતાં, ફિલ્મનું ગીત FA9LA…

98 વર્ષની ઉમરે બોલીવુડની લેજેન્ડરી અભિનેત્રી કામિની કૌશલનું અવસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર

બોલિવુડ માટે છેલ્લા કેટલાક સમયથી દુઃખદ સમાચાર સતત સાંભળવા મળી રહ્યા છે. હવે હિન્દી સિનેમાની જાણીતી અને વરિષ્ઠ અભિનેત્રી કામિની કૌશલના અવસાનના સમાચાર સામે આવ્યા છે. 98 વર્ષની ઉંમરે તેમણે…

‘હી-મેન’ ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, ‘બીગ બી’ અમિતાભ બચ્ચનએ પૂછ્યા સમાચાર

બોલીવુડના ‘હી-મેન’ તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને 11 દિવસ બાદ આખરે હોસ્પિટલમાંથી રજા મળી છે. 1 નવેમ્બરથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ધર્મેન્દ્ર આજે, બુધવારે સવારે ઘરે પરત…

બોલિવૂડ ગાયિકા સુલક્ષણા પંડિતનું અવસાન: સંગીત જગતમાં દુઃખની લહેર

બોલિવૂડ ફરી એકવાર દુઃખદ સમાચાર લાવી રહ્યું છે. જાણીતી ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિત હવે આપણામાં નથી. તેમણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં 71 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો, અને લાંબા સમયથી…