ઈરાન-હોર્મુઝ તણાવ વચ્ચે ભારતનું ‘દેશ ગરિમા’ જહાજ સુરક્ષિત પાર, 14 જહાજો હજુ પર્સિયન ગલ્ફમાં ફસાયા
ઈરાન અને Strait of Hormuz વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ક્રૂડ ઓઈલ લઈને ભારત તરફ આવી રહેલું ભારતીય જહાજ ‘દેશ ગરિમા’ સફળતાપૂર્વક હોર્મુઝ પાર કરી…
હોર્મુઝ સંકટ વચ્ચે ઈરાનનો ભારતને ભરોસો: ભારતીય જહાજોને મળશે સુરક્ષિત થશે પસાર
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ઈરાને સ્પષ્ટ જણાવ્યું છે કે ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવા માટે સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. અમેરિકા…
યુદ્ધ વચ્ચે PM મોદીની ઈરાનના રાષ્ટ્રપતિ સાથે મહત્વપૂર્ણ વાતચીત, કહ્યું – ભારત હંમેશા શાંતિનો પક્ષકાર
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. હાલની સંવેદનશીલ પરિસ્થિતિમાં બંને નેતાઓ વચ્ચે થયેલી આ…
ભારતીયો માટે ઈરાનનો મોટો નિર્ણય, ‘વિઝા-ફ્રી’ પ્રવેશ સુવિધા તાત્કાલિક અસરથી સ્થગિત
ઈરાન સરકારે ભારતીય નાગરિકોને આપવામાં આવતી વિઝા-મુક્ત (Visa-Free) પ્રવેશ સુવિધાને તાત્કાલિક અસરથી રદ્દ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. સામાન્ય પાસપોર્ટ ધરાવતા ભારતીયો માટે વિઝા-ફ્રી એન્ટ્રી ઉપરનો સ્થગન 22 નવેમ્બર…










