કેનેડિયન પીએમ માર્ક કાર્ની ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે, બે વર્ષના રાજદ્વારી તણાવ બાદ સુધારાના સંકેતો

લગભગ બે વર્ષ સુધી ચાલેલા રાજદ્વારી તણાવ પછી હવે ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં સુધારાના સ્પષ્ટ સંકેતો જોવા મળી રહ્યા છે. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની ટૂંક સમયમાં ભારતની મુલાકાત…

કેનેડામાં ભારતીયોની સુરક્ષા અંગે ઊઠ્યા સવાલો, હાઈ કમિશનર દિનેશ પટનાયકે વ્યક્ત કરી ચિંતા

કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષા મુદ્દે ભારતના નવા હાઈ કમિશનર દિનેશ કે. પટનાયકે ગંભીર સવાલો ઊઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, “મને જ અહીં સુરક્ષાની જરૂર છે, તે વિચિત્ર વાત છે.” આ…