‘તમારા પૈસા, તમારો અધિકાર’ અભિયાન અંતર્ગત રાજ્યમાં રૂ. 104 કરોડથી વધુની રકમ મૂળ ખાતેદારને પરત કરાઈ, અનક્લેમ્ડ રકમ છે આટલી

‘તમારા પૈસા, તમારો અધિકાર’ ટેગલાઈન હેઠળ રાષ્ટ્રવ્યાપી નાણાકીય જાગૃતિ અભિયાનની શરૂઆત કેન્દ્રીય નાણા મંત્રી શ્રી નિર્મલા સિતારમનની ઉપસ્થિતિમાં ઓક્ટોબર-૨૦૨૫માં ગુજરાતની રાજધાની ગાંધીનગરથી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં તા.…