બાગેશ્વર ધામમાં બનશે ભારતનું પ્રથમ હિન્દુ ગામ, 1000 પરિવાર થશે સ્થાયી
મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ભારતનું પ્રથમ હિન્દુ ગામ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બુધવારે ધામના મુખ્ય પૂજારી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરે આ ગામનો શિલાન્યાસ કર્યો હતો.…
મહારાષ્ટ્રના હિન્દુઓ ઇચ્છે છે કે ઔરંગઝેબની કબરના દરેક નિશાન ભૂંસી નાખવામાં આવે: ટી રાજા
મુઘલ શાસક ઔરંગઝેબની કબરને લઈને મહારાષ્ટ્રમાં ઘણા દિવસોથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. દરમિયાન, રવિવારના રોજ પુણેમાં એક કાર્યક્રમમાં બોલતા, તેલંગાણાના ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહે કહ્યું કે મહારાષ્ટ્રના હિન્દુઓ…








