બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના નેતાની હત્યા, અપહરણ કરી માર્યો નિર્દયતાથી માર

બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં એક અગ્રણી હિન્દુ સમુદાયના નેતાનું તેમના ઘરેથી અપહરણ કરીને હત્યા કરી હોવાનો આરોપ છે. ધ ડેઇલી સ્ટારે પોલીસ અને પરિવારના સભ્યોને ટાંકીને જણાવ્યું હતું કે, ઢાકાથી લગભગ…