આજે છે ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિ, જાણો તેમના વિશે 5 રસપ્રદ તથ્યો

ગુરૂ ગોવિંદ સિંહ જયંતિ એ શીખ ધર્મના દસમા ગુરુ ગુરુ ગોવિંદ સિંહની યાદમાં ઉજવાતો તહેવાર છે. દર વર્ષે આ તહેવાર શીખ સમુદાય દ્વારા ભક્તિ અને ધામધૂમથી મનાવવામાં આવે છે. ગુરુ…