1 નવેમ્બરથી કેરળ બને છે ભારતનું પ્રથમ ‘અતિશય ગરીબી મુક્ત’ રાજ્ય
કેરળ ઈતિહાસ રચવા જઈ રહ્યો છે! 1 નવેમ્બરે રાજ્ય મુખ્યમંત્રી પિનરાયી વિજયનની નેતૃત્વમાં એક ભવ્ય સમારોહમાં કેરળને ભારતમાં પ્રથમ ‘અતિશય ગરીબી મુક્ત’ રાજ્ય જાહેર કરાશે. આ અવસર તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમ…
સુપ્રીમ કોર્ટે કહ્યું કાયદો મહિલાઓની સુરક્ષા-સશક્તિકરણ માટે છે, પરંતુ કેટલીક મહિલાઓ તેનો દુરુપયોગ કરે
લગ્નને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે લગ્ન એ કોઈ વ્યવસાયિક સાહસ નથી અને મહિલાઓ માટે કાયદાની જોગવાઈઓ તેમના કલ્યાણ માટે છે અને તેમના પતિઓને…








