બિહારનો બાજીગર કોણ..? | | GUJARATI NEWS BULLETIN

ઘણા સમયની આતુરતાનો અંત…શું લાગી રહ્યું છે કોણ બનશે બિહારનો બોસ એક્ઝિટ પોલના જે આંકડાઓ જાહેર થયા શું લાગી રહ્યું તે તરફી જ પરીણામ છે કે કેમ કહી શકાય કે…

Bihar: પરિણામો પહેલા નીતિશ કુમારે નેહરુને કર્યા યાદ, RJDએ જાણો શું કહ્યું

આજે બિહારની ચૂંટણીના પરિણામો જાહેર થશે. આ દરમિયાન, મત ગણતરી પહેલા, આરજેડી નેતા મનોજ ઝાએ જીતનો દાવો કર્યો છે. તેમણે બધા એક્ઝિટ પોલ્સને ફગાવી દેતા કહ્યું, “આ બધું મૂડીનો ખેલ…

27 વર્ષ પછી દિલ્હીમાં ફરીએકવાર લહેરાયો ભગવો, દિલ્હીની જનતાએ AAPની સરકારને આપી વિદાય

દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલણોમાં, ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહી હોય તેવું લાગે છે. મતગણતરીના 3 કલાક પછી 70 બેઠકોમાંથી, ભાજપ 42 બેઠકો પર અને આમ આદમી પાર્ટી…

ભાજપના પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલને હરાવ્યા, મનિષ સિસોદીયા પણ હાર્યા

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. એક તરફ, AAP કારમી હાર તરફ આગળ વધી રહી છે. બીજી તરફ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ…

હાર પર કેજરીવાલનીપ્રતિક્રિયા ‘ હવે રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવવા સાથે સમાજની સેવા કરીશું’

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે જનતાએ જે પણ નિર્ણય લીધો છે, તેને અમે સ્વીકારીએ છીએ. હું ભાજપને આ જીત બદલ અભિનંદન આપું છું.…