દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં કેન્દ્રબિંદુ
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં આજે (3 એપ્રિલ) ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ અને પંજાબ સહિતના વિસ્તારોમાં પણ ધરતી ધ્રૂજી ઉઠતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર…
ગુજરાતમાં આજે એક જ દિવસમાં અનુભવાયા 6 ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ
રાજ્યમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. આ દરમિયાન આજે એક જ દિવસમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા છે. જેમાં આજે પોરબંદર અને તાલાલા વિસ્તારમાં ધરતી ભૂકંપથી ધણધણી ઉઠી હતી. પોરબંદરમાં…
ભૂકંપના જોરદાર આંચકાથી તુર્કીની ધરતી ધ્રુજી ઉઠી, રિક્ટર સ્કેલ પર નોંધાઈ આટલી તીવ્રતા
ઉત્તરપશ્ચિમ તુર્કીમાં એક શક્તિશાળી ભૂકંપના આંચકાએ જમીન હચમચાવી નાખી. ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. કોઈ…
Earthquake: વાવની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.4ની તીવ્રતા
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે 3:35 કલાકે વાવમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. હાલમાં ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને…
પાકિસ્તાનના સ્વાત પ્રદેશમાં 4.4 તીવ્રતાનો ભૂકંપ, જાનમાલનું કોઈ નુકસાન નહીં
પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલા સ્વાત પ્રદેશમાં બુધવાર રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતીય સમય પ્રમાણે રાત્રે 9:58 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો, જેને રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતાથી…
Earthquake: અફઘાનિસ્તાનમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCR સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
બુધવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં 5.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ…
Earthquake: તાલાલામાં ફરી ધ્રુજી ધરા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 2.1 ની તીવ્રતા
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન એપ્રિલ મહિનાના શરૂઆતથી જ ભૂકંપના આંચકા અનુભવાયો છે. તાલાલામાં બપોરના 1:33 કલાકે ભૂંકપનો આંચકો અનુભવાયો ઇન્સ્ટિટ્યૂટ ઓફ…
મ્યાનમારમાં 300 થી વધુ પરમાણુ બોમ્બની શક્તિથી ધરતી ધ્રૂજી ઉઠી, અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીએ ચેતવણી આપી
ગયા શુક્રવારે, એટલે કે 29 માર્ચે મ્યાનમારમાં આવેલા ભૂકંપે માત્ર મોટું નુકસાન જ નથી કર્યું પરંતુ તેને આવનારા દિવસો માટે ચેતવણી તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. મ્યાનમારમાં આવેલા 7.7…
મ્યાનમારથી લઇ મણિપુર સુધી ધ્રુજી ધરતી, સૌથી વધુ નુકસાન બેંગકોકમાં , પત્તાના મહેલની જેમ તૂટી પડી બિલ્ડીંગો
મ્યાનમાર, બેંગકોક, ચીન અને ભારતની ભૂમિને વિનાશક ભૂકંપે હચમચાવી દીધી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 જણાવવામાં આવી રહી છે અને તેનું કેન્દ્રબિંદુ મ્યાનમારના સાગાઈંગ શહેર નજીક હતું. ભૂકંપથી બેંગકોકમાં…
















