યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં દિવાળીનો સમાવેશ, આજે સાંજે લાલ કિલ્લા પર થશે ભવ્ય ઉજવણી

દિવાળીને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સત્તાવાર રીતે ઉમેરવામાં આવી છે. યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં દિવાળીના સમાવેશની ઔપચારિક જાહેરાત આજે, 10 ડિસેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા ખાતે એક સમારોહમાં કરવામાં…

ભાઈ-બહેનના સંબંધોનો ઉત્સવ એટલે ભાઈબીજ | #diwali2025

ભાઈબીજના દિવસે બહેન ભાઈને જમાડે છે હેતથી કંકુ અને અક્ષતથી ભાઈને ચાંદલો કરી બહેન કરે છે ભવિષ્યની કામના ભાઈના દીર્ઘાયુષ્ય માટે બહેન કરે છે પ્રાર્થના ભાઈબીજ સાથે જોડાયેલો છે કૃષ્ણ-સુભદ્રાનો…

દિવાળી એટલે ભક્તિ, સમૃદ્ધિ અને સકારાત્મકતાનો પર્વ | #diwali2025

દિવાળી પ્રકાશનો પર્વ, અંધકાર પર ઉજાસનો વિજય દીપ પ્રગટાવવાનું ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પાંચ દિવસીય દિવાળીના દરેક દિવસે અલગ-અલગ પરંપરા અને મહિમા કાળી ચૌદસથી લઈને નવા વર્ષ સુધીની દિવાળીની…

આખી રાત નહીં, માત્ર 2 જ કલાક ફટાકડા ફોડી શકશો | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફટાકડાઓનું ધૂમ વેચાણ થતું હોય છે. સિઝનલ દુકાનો ઉપરાંત સ્ટોલ કરીને વેપારીઓ ફટાકડાનું વેચાણ કરતા હોય છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા…

ગુજરાત સરકારે દિવાળી પર જાહેર કરી વધુ એક રજા, સરકારી કર્મચારીઓ માટે રાહતભર્યો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે વધારાની રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને તહેવારની ઉજવણી માટે વધુ લાંબો સમય મળી શકે…

પીએમ મોદીએ ‘મન કી બાત’માં છઠ પૂજાનો કર્યો ઉલ્લેખ, તહેવારો દરમિયાન સ્વદેશી ઉત્પાદનો ખરીદવાની કરી અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ “મન કી બાત” ના 126મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધિત કર્યું. સંબોધન દરમિયાન, તેમણે દેશની સાંસ્કૃતિક વારસો, સ્વદેશી ઉત્પાદનો અપનાવવા અને નૌકાદળની બહાદુરીની સાથે સાથે…

Mehsana : સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવતા જ દિવાળી જેવો માહોલ, મહેસાણાના ઝુલાસણમાં લોકો ઝુમી ઉઠ્યા

સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવતા જ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સુનિતા વિલિયમ્સ અવકાશમાં 9 મહિના બાદ પૃથ્વી પરત ફર્યા હતા. ત્યારે આ પ્રસંગે સુનિતા વિલિયસ્મના વતન મહેસાણાના…