ફડણવીસ, શિંદે અને પવારે કરી અમિત શાહ સાથે મુલાકાત, શિરડીની એક હોટલમાં ચાલી 45 મિનિટની હાઇ લેવલ બેઠક
મહારાષ્ટ્રમાં તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિએ રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. પાકને નુકસાન થયું છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીને, કેન્દ્રીય…
ઔરંગઝેબનો મકબરો એક સંરક્ષિત સ્મારક છે, તેનું મહિમા કરવા દેવા યોગ્ય નથી: દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું કે લોકો મુઘલ સમ્રાટ ઔરંગઝેબને પસંદ કરે કે ન કરે, તેમનો મકબરો એક સંરક્ષિત સ્મારક છે. કોઈને પણ તેમનો મહિમા કરવાની મંજૂરી આપવામાં આવશે…
મંત્રીઓએ બોલતી વખત સંયમ રાખવો જોઇએ, કોઇની સાથે અન્યાય ન થાય તે આપણી જવાબદારીઃ ફડ્ણવીસ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમના મંત્રીમંડળના સાથીદારોને સમાજમાં સુમેળ જાળવવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે મંત્રીઓએ પોતાના નિવેદનોમાં સંયમ રાખવો જોઈએ જેથી સમાજમાં નફરત ન ફેલાય. ૧૯ માર્ચે NCP-SPના…
Maharashtra : સંતોષ દેશમુખની હત્યાના કેસમાં ઘેરાયેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી ધનંજય મુંડે આજે રાજીનામું આપી શકે છે
મહારાષ્ટ્રના બીડમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી ધનંજય મુંડે ઘેરાયેલા છે. વિપક્ષ સતત તેમના રાજીનામાની માંગ કરી રહ્યું છે. મુંડે પરના આરોપો બાદ મહાયુતિ સરકાર શરમનો સામનો…
મહારાષ્ટ્રમાં ઇવીએમ પર સવાલ ઉઠાવી તેને હિંસા સુધી પહોંચાડવાનું સમગ્ર ષડયંત્ર રચાયું હોવાનો ઘટસ્ફોટ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં શહેરી નક્સલવાદ અને ઈવીએમ અંગે ગૃહને માહિતી આપતા કાઠમંડુમાં યોજાયેલી બેઠકનો ઉલ્લેખ કર્યો હતો. એક ખુબજ પ્રસિદ્ધ મીડિયા હાઉસ દ્વારા આ બેઠક વિશે વિશેષ…











