જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દા પર માયાવતી અખિલેશની સાથે , કહ્યું સરકાર શક્ય તેટલી વહેલી તકે પગલા લે

બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી સમાજવાદી પાર્ટી સાથે સહમત હોય તેવું લાગે છે. બસપાના સ્થાપક કાંશીરામની જન્મજયંતિ નિમિત્તે માયાવતીએ પાર્ટીના સમર્થકો અને કાર્યકરોને મોટો સંદેશ આપ્યો છે અને અખિલેશ યાદવની…

નીતીશ રાણેએ વક્ફબોર્ડને ગ્રીન સંકટ ગણાવી, સનાતન બોર્ડની સ્થાપનાની માંગ કરી

મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપ નેતા નિતેશ રાણે ફરી એકવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. તેમણે સનાતન બોર્ડની માંગણી કરી છે. રત્નાગિરીમાં જાહેર સભાને સંબોધતા રાણેએ કહ્યું કે આજે એ જાણવાની…

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મહાકુંભની સમય મર્યાદા વધારવાની કરી માંગ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મહાકુંભની સમય મર્યાદા વધારવાની માંગ કરી છે. તેમણે આ પાછળનો તર્ક પણ સમજાવ્યો છે. તેમણે કહ્યું છે કે દેશમાં હજુ પણ ઘણા લોકો છે જે…

રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરવા ભાજપના સાંસદ નિશિકાંત દૂબેની માંગ

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મંગળવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે ‘વિશેષાધિકાર ભંગ’ના કેસમાં કાર્યવાહી શરૂ કરવા વિનંતી કરી હતી. તેમણે લખ્યું કે રાહુલ ગાંધીએ…

કેજરીવાલે ચૂંટણી પંચને લખ્યો પત્ર, નવી દિલ્હી બેઠક માટે સ્વતંત્ર નિરીક્ષકની નિમણૂક કરવાની માંગ કરી

આમ આદમી પાર્ટી (AAP) ના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા તેમના પક્ષના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે અનેચૂંટણી પંચને નવી દિલ્હી બેઠક માટે સ્વતંત્ર નિરીક્ષકની નિમણૂક કરવાની…

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર, દિલ્હીના વિદ્યાર્થીઓ માટે કરી આ માંગ

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક તરફ પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે, ત્યારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર…