IND vs NZ: ‘મને પૂછો કેટલા…’, ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માનું નિવેદન

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ભારપૂર્વક કહ્યું કે 50-ઓવરનો વર્લ્ડ કપ હંમેશા તેમના માટે શિખર હશે, પરંતુ રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી એ કોઈ નાની સિદ્ધિ નથી. ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી…