મુખ્ય નિર્વાચન અધિકારીની ગુજરાતના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે યોજાઇ બેઠક, કર્યો આ અનુરોધ
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે, તા. 16 ડિસેમ્બરના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં…
MCD પેટાચૂંટણી: મતગણતરી આજે સવારે 8 વાગ્યે, બપોર સુધી પરિણામો જાહેર થશે
આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ની 12 વોર્ડની પેટાચૂંટણીઓની મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ રહી છે અને અંદાજિત રીતે બપોરે 1 વાગ્યા સુધીમાં પરિણામો જાહેર થવાની અપેક્ષા છે. આ…
કર્ણાટકમાં મુખ્યમંત્રી અંગેની મૂંઝવણને લઈ CM સિદ્ધારમૈયાનું મોટું નિવેદન, કહ્યું હાઇકમાન્ડે…
કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ અને સરકાર પરિવર્તનને લઈને કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલો સત્તા સંઘર્ષ હજુ પણ અટક્યો નથી. મંગળવારે એક તરફ, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા.…
કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે રાજકીય ખેલ શરૂ, ડીકે શિવકુમારના સમર્થક ધારાસભ્યોની સંખ્યા વધી
કર્ણાટકમાં મુખ્યમંત્રી પરિવર્તનના મુદ્દા પર શાસક કોંગ્રેસ પાર્ટીમાં સત્તા સંઘર્ષ ચાલુ છે. દરમિયાન, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને ટેકો આપતા ધારાસભ્યોનું બીજું એક જૂથ પાર્ટી હાઇકમાન્ડને મળવા માટે દિલ્હી પહોંચ્યું છે,…
કર્ણાટકમાં સત્તા પરિવર્તનની અટકળો વચ્ચે ડી.કે. શિવકુમારનું મોટું નિવેદન: “તમામ 140 ધારાસભ્યો મારા પોતાના છે”
કર્ણાટકમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી રાજકીય અટકળો અને “નવેમ્બર ક્રાંતિ”ની ચર્ચા વચ્ચે નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પહેલી વાર ખુલ્લેઆમ પોતાના વલણની સ્પષ્ટતા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે…
બિહારમાં પહેલા તબક્કાનું મતદાન શરૂ, તેજસ્વી અને સમ્રાટ સહિત ઘણા દિગ્ગજ નેતાઓનું ભાવિ દાવ પર
2025 બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતદાનનો પ્રથમ તબક્કો આજે ગુરુવારે શરૂ થયો. રાજ્યમાં 121 બેઠકો પર ગુરુવારે મતદાન થશે, અને ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 11 નવેમ્બરે 122 બેઠકો…
Rahul Gandhiની બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રેસ કોન્ફરન્સ, ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી નવી દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે મત ચોરીના મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરી . “H Files” નામથી કરવાં આવેલ આ પ્રેસ કોન્ફરન્સમાં…
“ઉત્સવોમાંથી બહાર આવી ખેડૂતોને સહાય નહીં, દેવા માફ કરો”, અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર લખીને રાજ્ય સરકાર સામે ખેડૂતોના મુદ્દે તીવ્ર સૂર ચડાવ્યા છે. તેમણે કહ્યું છે કે, “ઉત્સવોમાંથી બહાર…
બિહાર ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, ચૂંટણી પંચની સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ
ભારતીય ચૂંટણી પંચ (ECI) આજે સાંજે 4 વાગ્યે એક પત્રકાર પરિષદમાં બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ની તારીખો અને સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરશે. બિહારમાં મતદાન બે તબક્કામાં થવાની ધારણા છે. દરમિયાન,…
















