45 દિવસ ચાલેલા કુંભમેળામાં 66.30 કરોડ લોકોએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી

પ્રયાગરાજમાં 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભ મેળાનું બુધવારે મહા શિવરાત્રી સાથે સમાપન થયું. 13 જાન્યુઆરીથી શરૂ થયેલો આ વિશાળ ધાર્મિક મેળાવડો વિશ્વભરના ભક્તોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહ્યો, જેમાં લગભગ…

અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન થયું છે. હોસ્પિટલે આ અંગે માહિતી આપી હતી. મગજમાં હેમરેજ થયા બાદ, તેમની લખનૌના પીજીઆઈમાં સારવાર ચાલી રહી હતી.…

મહાકુંભમાં ભાગદોડ: મહાકુંભ દરમિયાન સંગમ ઘાટ પર ભાગદોડ, કેટલાક શ્રદ્ધાળુઓ ઘાયલ થયાના અહેવાલ

–>બુધવારે મૌની અમાવસ્યાના અવસર પર સંગમ કિનારા પર નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં ઘણા શ્રદ્ધાળુઓના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બચાવ કાર્ય માટે, 40 થી વધુ એમ્બ્યુલન્સ…