જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, સર્જાયો ભારે વિનાશ…. 3ના મોત

રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરના રામબનના ધર્મકુંડમાં અચાનક પૂર આવ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ અચાનક આવેલા પૂરમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ…