ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા અશ્વિનની ભારતીય કેપ્ટનને સલાહ, ‘રોહિતે ટીકાકારોને ચૂપ કરવા પડશે’

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને કહ્યું કે આઉટ ઓફ ફોર્મ રોહિત શર્મા માટે આ મુશ્કેલ સમય છે અને ભારતીય કેપ્ટને આગામી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પોતાની બેટિંગથી…