Junagadh: માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત આરટીઓ કચેરી ખાતે રક્તદાન તથા નિદાન કેમ્પનું આયોજન

MEET BUDDHBHATTI, Junagadh / માર્ગ સલામતી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે જુનાગઢ આરટીઓ કચેરી ખાતે આજે રક્તદાન કેમ્પ તેમજ વિનામૂલ્યે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આરટીઓ કચેરી ખાતે…