અમિત શાહે બંગાળ વિજય માટે કાર્યકરોને આપી બ્લૂપ્રિન્ટ: 5 મુખ્ય મુદ્દા અને બૂથ સ્તરે મજબૂત તૈયારી
આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પશ્ચિમ બંગાળમાં રાજનીતિ ગરમાઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં રાજ્યમાં ત્રણ દિવસનો પ્રવાસ કર્યો અને ભાજપના સંગઠન સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી. આ મુલાકાત માત્ર સામાન્ય…
કેરળમાં ભાજપે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત પાર્ટીના મેયર ચૂંટાયા
દક્ષિણ રાજ્ય કેરળમાં ભાજપે ઇતિહાસ રચ્યો છે. પહેલી વાર ત્યાં ભાજપના મેયર ચૂંટાયા છે. શુક્રવારે (26 ડિસેમ્બર, 2025) કેરળની રાજધાની તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ ભાજપ મેયર તરીકે ભાજપના વરિષ્ઠ નેતા…
દિલ્હી બની ‘ગેસ ચેમ્બર’: GRAP-4 ના કડક પ્રતિબંધ છતાં હવામાં ઝેર, શું સરકારના પ્રયાસો નિષ્ફળ?
દિલ્લી-NCRમાં હવામાં પ્રદૂષણનું સ્તર અત્યંત ખતરનાક સપાટીએ પહોંચી ગયું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400 ને પાર કરી જતા સ્થાનિક પ્રશાસન દ્વારા GRAP-4 (Graded Response Action Plan)ના સૌથી કડક તબક્કા…
નીતિન નબીન હતા એક કાર્યક્રમમાં, હાઈકમાન્ડમાંથી ફોન આવતા જ….
નીતિન નબીન ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યકારી પ્રમુખ બન્યા છે. પાર્ટીએ 45 વર્ષીય નીતિન નવીનને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. કાર્યકારી પ્રમુખ બન્યા બાદ, નીતિન નવીન આજે દિલ્હી પહોંચ્યા.…
ચૂંટણી સુધારા પર રાહુલ ગાંધીએ એવું શું કહ્યું જેનાથી હોબાળો થયો, શાસક પક્ષ લોકસભામાં કેમ ગુસ્સે થયો?
શિયાળુ સત્રના સાતમા દિવસે, લોકસભામાં ચૂંટણી સુધારા પર ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધી બોલી રહ્યા હતા. તેમણે પોતાના ભાષણની શરૂઆત કપડાં અને ખાદીના સંદર્ભથી…
મુખ્ય નિર્વાચન અધિકારીની ગુજરાતના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે યોજાઇ બેઠક, કર્યો આ અનુરોધ
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે, તા. 16 ડિસેમ્બરના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં…
MCD પેટાચૂંટણી: મતગણતરી આજે સવારે 8 વાગ્યે, બપોર સુધી પરિણામો જાહેર થશે
આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ની 12 વોર્ડની પેટાચૂંટણીઓની મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ રહી છે અને અંદાજિત રીતે બપોરે 1 વાગ્યા સુધીમાં પરિણામો જાહેર થવાની અપેક્ષા છે. આ…
SIR મામલે મમતા બેનર્જી થયા લાલઘૂમ, ભાજપને આપી ચેતવણી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચ અને SIR પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે SIR પછી જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે, ત્યારે લોકોને ચૂંટણી પંચ અને ભાજપ…
બિહાર: નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ મળ્યો
મુખ્યમંત્રી નીતિશ કુમારના શપથ ગ્રહણના એક દિવસ બાદ શુક્રવારે બિહાર સરકારે નવા મંત્રીઓના વિભાગો ફાળવ્યા. મહત્વપૂર્ણ ગૃહ વિભાગ નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને સોંપવામાં આવ્યો છે. આ મંત્રીઓમાં ભાજપના 14 અને…
















