આંબાના પાન છે સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ, કરો આ રીતે ઉપયોગ

ઉનાળાની ઋતુ શરૂ થતાં જ લોકો ફળોના રાજા કેરીની આતુરતાથી રાહ જુએ છે. આ પીળું રસદાર ફળ ખાવામાં એટલું સ્વાદિષ્ટ છે કે લોકો તેનાથી અનેક પ્રકારની વાનગીઓ બનાવે છે અને…

અજમેર હોટલમાં ભીષણ આગ મામલો, લાઠીના એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત

રાજસ્થાનના પવિત્ર શહેર અજમેરમાં ગુરુવારે એક હોટલમાં થયેલી ભીષણ આગમાં અમરેલી જિલ્લાના લાઠીના એક જ પરિવારના ત્રણ સભ્યોના દુઃખદ મોત થયા છે. આ ઘટના મામૂલી ન હતી. આગ એટલી વિકરાળ…

મહિલા કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો હિતલક્ષી નિર્ણય, જાણો શું છે નિર્ણય

ગુજરાત સરકારે રાજ્યની મહિલા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ અને હિતલક્ષી નિર્ણય કર્યો છે. હવે સરકારી નોકરીમાં જોડાણ પૂર્વે માતા બનેલી મહિલાઓને પણ માતૃત્વ રજા (મેટરનિટી લીવ) મળશે. આ નિર્ણયથી હજારો વર્કિંગ…

ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા હોકી ટીમની નિરાશાજનક શરૂઆત, પ્રથમ ટેસ્ટમાં 0-2થી હાર

ભારતીય મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત નિરાશાજનક રીતે કરી છે. ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની પહેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 0-2થી હાર સ્વીકારી. ઘરઆંગણાની ઓસ્ટ્રેલિયન ટીમે એકતરફી રમતમાં પ્રભાવશાળી દેખાવ…

RR vs MI: મુંબઈએ રાજસ્થાનને 100 રનથી હરાવ્યું, પ્લેઓફની રેસમાંથી બહાર ગઈ રાજસ્થાનની ટીમ

IPL 2025ની રોમાંચક સિઝનમાં ગુરુવારે રમાયેલી RR vs MI વચ્ચેની ટકકરમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પ્રદર્શન સાથે રાજસ્થાન રોયલ્સને 100 રનથી હાર આપી. આ જીત સાથે ન માત્ર મુંબઈ પોઈન્ટ ટેબલમાં…

પહેલગામ આતંકવાદી હુમલાને લઇ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ, પાકિસ્તાને ટ્રમ્પ પાસે માંગી મદદ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા ઘાતકી આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં મોટા ભાગના ભોગ બનનાર પ્રવાસીઓ હતા. હુમલા બાદ સમગ્ર દેશમાં ચક્રાવાતી દોષારોપણ…

આજે છે 1લી મે: એક હતા બે રાજ્ય થયું આંદોલન અને આ રોતે મેળવ્યો ભરોસો ગુજરાતનો

ગુજરાત આજે 65મો સ્થાપના દિવસ ઊજવી રહ્યો છે. 1 મે, 1960ના રોજ ગુજરાતને મહારાષ્ટ્રથી અલગ કરી નવું રાજ્ય બનાવાયું હતું. ભાષાના આધારે થયેલા પુનર્ગઠન પછી ગુજરાતી ભાષા બોલનારા વિસ્તારોને એકત્ર…

અંક જ્યોતિષ/01 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/01 મે 2025: કુંભ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ખૂલી શકે છે પ્રગતિના દ્વાર; જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

એક નાણાકીય વર્ષમાં નોકરી બદલ્યા પછી ITR ફાઈલ કરતી વખતે ભૂલોથી બચો, નહીંતર આવી શકે છે નોટિસ

આજે, સમય સાથે નોકરી બદલવી ખૂબ સામાન્ય થઈ ગઈ છે. ઉંચા પગાર, વધુ સારી તકો અને વ્યાવસાયિક વૃદ્ધિના ઉદ્દેશથી ઘણા કર્મચારીઓ એક જ નાણાકીય વર્ષમાં નોકરી બદલે છે. જોકે, આ…