ઉનાળામાં ત્વચાને બનાવો ચમકદાર અને તાજી, માત્ર આ 4 જ્યુસથી મળશે કુદરતી તેજ
ઉનાળાની આકરો તાપમાન અને ગરમ પવનોના કારણે ત્વચા ઉપર તાત્કાલિક અને ખોટી અસર પડે છે. ચહેરા પર નિસ્તેજ દેખાવ, ડાઘ-ધબ્બા, સુકાશ અને ચમકમાં ઘટાડો ઉનાળાની સામાન્ય ત્વચા સમસ્યાઓ છે. ઘણીવાર…
ગાંધીનગર: નભોઈ પંપિંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક ફોલ્ટ, 5 મેના રોજ સેક્ટર 1થી 30માં પાણી કાપ જાહેર
ગુજરાતના પાટનગર ગાંધીનગરના વાસીઓ માટે ભારે ગરમી વચ્ચે મુશ્કેલીજનક સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે, 5 મે 2025ના રોજ, શહેરના સેક્ટર 1થી 30 સુધીના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે. નભોઈ પંપિંગ…
જમ્મુ-કાશ્મીર: લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ, 22 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં રવિવારે એક દુખદ ઘટના બની છે જ્યાં લગ્નની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ. ધન્નીધર કપ્પા ખા વિસ્તારમાં, લગ્ન સમારોહ દરમિયાન ઘરની દિવાલ ધરાશાયી થતા 22 લોકો ગંભીર રીતે…
UP : લલિતપુરમાં માટીની ખાણ ધસી પડતાં બે યુવાનોના મોત
ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લાના તાલબેહટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા બિગારી ગામ પાસે એક ગંભીર દુર્ઘટના ઘટી છે. રવિવાર રાત્રે અહીંના સિદ્ધ બાબા મંદિર નજીક માટી ખોદકામ દરમિયાન માટીની ખાણ ધસી…
EPFO 3.0: ‘ગુડ ન્યુઝ’! હવે ATMમાંથી જ ઉપાડી શકાશે PFના પૈસા
EPFO (Employees’ Provident Fund Organisation)ના 9 કરોડથી વધુ સભ્યો માટે ખુશખબર છે. EPFO ટૂંક સમયમાં ડિજિટલ યૂગમાં મોટી છલાંગ ભરવા જઈ રહ્યું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ…
સીમા હૈદરના ઘરમાં ઘૂસી સુરેન્દ્રનગરના વ્યક્તિએ કર્યો હુમલો ! લગાવ્યો આ ગંભીર આરોપ ; જાણો શું છે મામલો
પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ સીમા હૈદર પણ સતત ચર્ચામાં છે. આ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ સીમાના ઘરમાં ઘૂસી ગયો અને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જોકે…
પાકિસ્તાને ફરી આપી પરમાણુ બોમ્બની ધમકી, જાણો શું કહ્યું
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ સતત બગડી રહી છે. આ દરમિયાન પાકિસ્તાને ફરી એકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે. રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ…
અંક જ્યોતિષ/04 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
રાશિફળ/04 મે 2025: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
















