ધર્મશાલામાં IPL મેચ કરાઇ રદ, ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે લેવાયો નિર્ણય

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચ ભારત-પાકિસ્તાન તણાવને કારણે રદ કરવામાં આવી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ 8 મે (બુધવાર)…

અંક જ્યોતિષ/08 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/08 મે 2025: આ રાશિના જાતકોના જીવનમાં આવી શકે છે મોટો ઉતાર ચડાવ, સાચવીને રહેવું; જાણો આજનું રાશિફળ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

ACના પાણીનો ઇન્વર્ટરની બેટરીમાં ઉપયોગ – શું કરવું અને શું નહીં?

ઉનાળાની ઋતુમાં આપણું એર કંડિશનર (AC) સતત ચાલે છે અને તેની સાથે પાણીની નિકાસ પણ વધી જાય છે. આમ સામાન્ય રીતે AC દરરોજ અંદાજે 5 થી 7 લિટર પાણી બહાર…

ભારત-પાકિસ્તાન તણાવ પર ટ્રમ્પની મધ્યસ્થીની ભૂમિકા: “હું મદદ કરવા તૈયાર છું”

પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલા મિસાઇલ હુમલાઓ બાદ બંને દેશો વચ્ચે તણાવ ઊંચી સપાટી પર છે. આ પૃષ્ઠભૂમિમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…

Pakistan: ભારતના હુમલા બાદ લાહોર-ઇસ્લામાબાદ એરપોર્ટ એરસ્પેસ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે બંધ

ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલાઓ થયા બાદ, પાકિસ્તાને મોટા પગલાં લેતા લાહોર અને ઇસ્લામાબાદ એરપોર્ટ માટે એરસ્પેસ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે બંધ કરી…

Pakistan: ‘અમે યુદ્ધ ટાળવા માંગીએ છીએ’ સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન હવે તણાવ ઘટાડવા માટે અપીલ કરી રહ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે બુધવારે એક આંતરરાષ્ટ્રીય સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે…

Operation Sindoor: કાશ્મીરના 10 જિલ્લામાં સ્થપાયા કંટ્રોલ રૂમ, સરહદી વિસ્તારો ખાલી કરાયા

પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સૈન્યના ઓપરેશન સિંદૂર બાદ જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા, શૈક્ષણિક સંસ્થાઓ બંધ અને કંટ્રોલ રૂમો સ્થાપિત કરવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે લોકોની હાલતની દેખરેખ…

ભારત સરકારે કરેલ એર સ્ટ્રાઇક બાદ સુરક્ષા કારણો સર કરતારપુર કોરિડોર કર્યો બંધ

પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સૈન્યના હુમલાને પગલે પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક સ્થિત કરતારપુર કોરિડોર બુધવારે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સેનાએ…

ઓપરેશન સિંદૂરની સમગ્ર વિગત આપનાર સોફિયા કુરેશીનું આ છે ગુજરાત કનેશન, જાણો વિગત

ભારતે પહેલગામમાં 15 દિવસ પહેલા થયેલા આતંકવાદી હુમલા સામે મોટી કાર્યવાહી કરી અને પાકિસ્તાન દ્વારા કબજામાં લેવાયેલા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ હુમલામાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો…