ગુજરાત હાઇકોર્ટે રિ – ડેવલપમેન્ટ અટકાવવા બદલ ફ્લેટ માલિકોને 1 લાખનો દંડ ફટકાર્યો
પંકજ મકવાણા – અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના સોલા રોડ સ્થિત સૂર્યા એપાર્ટમેન્ટ-2ના પુનઃવિકાસને રોકવાનો પ્રયાસ કરનાર 34 ફ્લેટ ધારકોને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ વિરોધીઓ પર ‘કૃત્રિમ…
રાશિફળ/02 ઓક્ટોમ્બર 2025: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/02 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
રાજકોટ: સ્કૂલના ગુમ થયેલા ત્રણેય વિદ્યાર્થીઓ જૂનાગઢથી મળ્યા, જાણો વિગત
રાજકોટ શહેરની જાણીતી ધોળકિયા સ્કૂલમાંથી ગુમ થયેલા ધોરણ 8ના ત્રણ વિદ્યાર્થીઓને પોલીસ અને તંત્રે ઘણા પ્રયત્નો બાદ જૂનાગઢથી સુરક્ષિત શોધી કાઢ્યા છે. બાળકો સલામત મળી આવતાં વાલીગણ, સ્કૂલ સંચાલકો અને…
દશેરાના આગલા દિવસે જાગ્યું આરોગ્ય વિભાગ, ફરસાણની દુકાનો પર કરાઈ તાબડતોડ તપાસ
દશેરાના આગલા દિવસે આરોગ્ય વિભાગે તપાસ અભિયાન ચલાવીને ફરસાણની દુકાનો અને ખોરાક ઉત્પાદન કરતો ઉદ્યોગોમાં ભેળસેળ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FSSAI-ફૂડ સેફ્ટી વિભાગ)…
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વિવાદ વચ્ચે રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત ખૂબ જ મહત્વની, જાણો વિગત
વિશ્વ રાજનીતિ ફરી એક વાર નવા વળાંકો લઈ રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બર 2025માં ભારતની મુલાકાતે આવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પુતિનનો પ્રવાસ 5 અને 6 ડિસેમ્બરના…
PoKમાં ભારે આક્રોશ: સતત બીજા દિવસે પાકિસ્તાની સેના વિરુદ્ધ પ્રચંડ વિરોધ, સેનાના ગોળીબારમાં 8ના મોત
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં લોકોએ પોતાના હકો માટે મોં ખોલ્યું છે અને પાકિસ્તાની સેના સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. બુધવારે સતત બીજા દિવસે PoKના અનેક શહેરો અને ગામડાઓમાં મોટા પાયે…
આખરે શાન ઠેકાણે આવી! મોહસિન નકવીનો યુ-ટર્ન, એશિયા કપ 2025ની ટ્રોફી પરત સોંપી
ભલે એશિયા કપ 2025ના ફાઈનલમાં ટીમ ઈન્ડિયા એ પોતાના જબરદસ્ત પ્રદર્શન દ્વારા પાકિસ્તાનને હરાવીને નવમી વાર ખિતાબ જીત્યો હોય, પરંતુ જીત પછીનો સૌથી મોટો વિવાદ ટ્રોફી વિતરણને લઈને થયો હતો.…
તમિલનાડુમાં ભારે દુર્ઘટના, ચેન્નાઈમાં નિર્માણાધીન આર્ચ તૂટવાથી 9 શ્રમિકોની મોત, 10 વધુ ઈજાગ્રસ્ત
તમિલનાડુના ઉત્તર ચેન્નાઈમાં થર્મલ પાવર સ્ટેશન (એનોર)ના બાંધકામ સ્થળે મંગળવારે એક ભારે દુર્ઘટના બની છે. ત્યાં 30 ફૂટ ઊંચી નિર્માણાધીન આર્ચ(કમાન) અચાનક તૂટી પડી હતી, જેના કારણે 9 શ્રમિકોની ઘટના…
Navratri 2025: નવરાત્રીના નવમા નોરતે માતા સિદ્ધિદાત્રીની પૂજા, સાધકો માટે ખરેખર સિદ્ધિ અને મોક્ષનો અવસર
નવરાત્રિનો અંતિમ દિન, એટલે કે મહા નવમી તિથિ પર, ઐશ્વર્ય, શાંતિ અને આધ્યાત્મિક સિદ્ધિ માટેની દેવીઓમાં સજ્જતામાં, માતા સિદ્ધિદાત્રીની પૂજા વિશેષ મહત્વ ધરાવે છે. માન્યતા છે કે આ દિવસે પૂજા…















