અંક જ્યોતિષ/29 સપ્ટેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
રાશિફળ/29 સપ્ટેમ્બર 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
ધોધમાર વરસાદે ખેલૈયાઓની મજા બગાડી, રાજ્યના આ વિસ્તારોમાં ગરબા રદ કરાયા
ગુજરાતમાં તહેવારોની મોસમ છે, પરંતુ હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે અને અતિભારે વરસાદની આગાહી કરેલી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા…
“2026 સુધીમાં દેશ નક્સલવાદથી મુક્ત થઈ જશે” – ગૃહમંત્રી અમિત શાહનું મોટું એલાન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદના ઘરમાં ઘુંસીને કડક લહેજામાં મોટું નિવેદન આપ્યું છે કે “2026ના માર્ચ મહિનાની અંતિમ તારીખ પહેલા દેશને સંપૂર્ણપણે નક્સલવાદ મુક્ત બનાવી દેવામાં આવશે.” તેમણે નક્સલ સમસ્યાના…
એશિયા કપ 2025 : ભારતે 146 રનમાં પાકિસ્તાનનો પતરો પાટ્યો, હવે જીતથી માત્ર 147 રન દૂર
એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને માત્ર 146 રન પર ઓલઆઉટ કરી દીધું છે. ભારતીય સ્પિન ત્રિપુટી કુલદીપ, અક્ષર અને વરુણ ચક્રવર્તીએ પાકિસ્તાનના બેટિંગ લાઇનઅપને ઘૂંટણીયે પાડી દીધો. હવે…
તમિલનાડુ: વિજયની રાજકીય રેલીમાં થયો ભયંકર નાસભાગ, 28થી વધુના મોત અનેક ઘાયલ
તમિલનાડુના કરુર જિલ્લામાં અભિનેતાથી રાજકારણમાં પ્રવેશેલા અને તમિલાગા વેત્ત્રી કઝાગમ (TVK) પાર્ટીના નેતા વિજયની રાજકીય રેલી દરમિયાન ભયંકર નાસભાગ સર્જાઈ હતી. ભારે ભીડના દબાણમાં આવી ભયંકર રીતે ભાગદોડ મચી ગઈ,…
NAVRATRI 2025 : છઠ્ઠા નોરતે દેવી કાત્યાયનીની કરો પૂજા; વિધિ, મંત્રો અને પ્રસાદની સંપૂર્ણ માહિતી
નવરાત્રી એ માતા દુર્ગાની ઉપાસના માટેનો પાવન તહેવાર છે, જે નવ દિવસ સુધી ચાલી રહ્યો હોય છે. દરેક દિવસે માતાના અલગ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. છઠ્ઠો નોરત, શક્તિ અને…
રાશિફળ/28 સપ્ટેમ્બર 2025: આ રાશિના જાતકોના જીવનમાં આવી શકે છે મોટો ઉતાર ચડાવ, સાચવીને રહેવું; જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/28 સપ્ટેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…














